સુરત : મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતના આંગણે રૂસ્તમબાગમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીની પૂર્વસંધ્યાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ સુરતના રૂસ્તમબાગ...Read More
ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે આજે (ગુરુવારે) સોમનાથ દાદાના દર્શન-પુજન કરી સોમનાથ ચોપાટી વાઘેશ્વર મંદિર ખાતે ભારત સરકારના પર્યટ...Read More
નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિરના નિર્માણની માગ સાથે આજ (રવિવાર)થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની દિલ્હીથી સંકલ્પ યાત્રા શરૂ થઇ છે. આ યાત્રા 9 દિવસ સુધીમાં સમગ્ર દેશમાં ફરી વળશે. રામમંદ...Read More
અંબાજી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) ના ચેરમેન, રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સ્થાપક, રિલાયન્સ લિમિટેડના બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ન...Read More
વડતાલ : મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે (શુક્રવારે) વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. જે બાદ અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતની 100 કિલો ચાંદી હોસ્...Read More