અમદાવાદ : ગુજરાતના ખંભાળિયા-લીમડી હાઈવે પર દ્વારિકા નજીક દત્રાણા-જવાનપર ગામ વચ્ચે ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનાવવામાં આવશે. ગુજરાત સહિત કુલ 11 સ્થળોએ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વ...Read More
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજયમાં અકસ્માત કે આપત્તિના સમયે તાત્કાલિક ધોરણે બચાવ સેવા પૂરી પાડતી 108 ઇમરજન્સી સેવા માટે GVK EMRI સાથેના MoU વધુ 10 વર્ષ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. પરિણામે રાજ્ય...Read More
અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે (મંગળવારે) ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કટોકટીકાળ દરમિયાન કોંગ્રેસ સરકાર દ્વારા જેલમાં બંધ કરેલ લોકતંત્રના પ્રહરી મિસાવાસીઓ અને જનસંઘના કાર્યકર્તાઓન...Read More
મુંબઈ: ભારતમાં 1975માં કોંગ્રેસ શાસન દરમિયાન લાદવામાં આવેલી કટોકટીને આજે (મંગવારે) 43 વર્ષ પૂર્ણ થયા છે. ભારતીય જાણતા પાર્ટી (ભાજપ) દ્વારા કટોકટીના વિરોધમાં દેશભરમાં કાળા દિવસની ઉજવણી કરવામાં આ...Read More
ગાંધીનગર: રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે. આ સેવાને અદ્યતન ટે...Read More
ગાંધીનગર: આપાતકાલ-અકસ્માત જેવી ઘટનાઓમાં તત્કાલ આરોગ્ય સેવા મદદ માટે ટેકનોલોજીના વિનિયોગથી ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનનું આજે (બુધવારે) મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોચીંગ કરવામાં આવ્યું હત...Read More
ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાત સરકારે '108' ઇમરજન્સી સર્વિસિસ નેટવર્કના ભાગરૂપે બે હોડી એમ્બ્યુલન્સ શરૂ કરી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, બન્ને હોડી 24 કલાક માટે સેવાઓ આપશ...Read More
ગાંધીનગર: 108 ઇમરજન્સી સેવાઓના નવા ટેકનોલોજીયુકત અભિગમ 108 મોબાઇલ એપનું ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોન્ચીંગ કર્યુ હતું. આ મોબાઇલ એપ કાર્યરત થવાના કારણે 108ની મદદ માંગનારી વ્યકિત...Read More
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઇજાગ્રસ્ત પશુ- પક્ષીઓની સારવાર અર્થે શરૂ કરેલ ‘કરૂણા અભિયાન’ ને વ્યાપક સફળતા મળી હતી. આ સફળતાને પરિણામે રાજ્ય સરકારે ...Read More
અમદાવાદ, દેશગુજરાતઃમુખ્યમંત્રી રૂપાણીએ આજે કહ્યું કે, કટોકટીકાળ દરમિયાન જેમણે કારાવાસ ભોગવ્યો છે, રાષ્ટ્ર સેવાની ભાવના પ્રજવલિત રાખી છે તેમના તપ, ત્યાગ, બલિદાનથી જ આજે લોકશાહી આપણા રાષ્...Read More