સુરત: રાજ્યમાં ખાદ્ય સલામતીની ઝુંબેશને વધુ વેગ આપવાના હેતુથી ‘‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’’ - ફરતી પ્રયોગશાળાનું આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર(કુમાર) કાનાણીના હસ્તે ૧૯ મેના રોજ સવારે ૯-૩૦ કલાકે સુર...Read More
ડાંગ:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના સરહદી ક્ષેત્ર ડાંગ-આહવામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, આ જળ સંચય અભિય...Read More
અમદાવાદ: ભારતના પ્રથમ કોમ્યુનિટીબેઇઝ્ડ ડ્રગ્સ ડિસપેન્સીંગ સેન્ટર(સી.ડી.ડી.સી.) “આયુષ્યમ+” નું 5 ફેબ્રુઆરી સોમવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કિશોર કાનાણીના હસ્ત...Read More
ગાંધીનગર: તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે વ્યક્તિનું આરોગ્ય શારીરિક અને મનથી તંદુરસ્ત હોવું અત્યંત અનિવાર્ય છે. ત્યારે પ્રવર્તમાન યુગમાં નાગરિકો-યુવાનોમાં તમાકુનું વ્...Read More
સુરત, દેશગુજરાત: સુરતમાં સૌથી વધુ પાટીદાર વસતી ધરાવતો વિસ્તાર છે વરાછા અને પાટીદારોનો ગઢ ગણાતા આ વિસ્તારની વરાછા બેઠક પરથી ભાજપના કુમાર કાનાણી જીતી આવ્યા છે. ત્યારે આજે (મંગળવારે) યોજાયેલી ...Read More
ગાંધીનગર. દેશગુજરાત: ગુજરાતની 14મી વિધાનસભાના મંત્રીમંડળની આજે (મંગળવારે) જાહેરાત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોસીની ઉપસ્થિતિમાં વિજય રૂપાણી, નીતિન પટેલ સહીત 21 સભ્યોની ટીમની શપથવિધિ યોજાઈ ...Read More
સુરત, દેશગુજરાત: ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણીના પાટીદાર પ્રભાવશાળી વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારમાં નામાંકન દરમિયાન જંગી રેલી નીકળી હતી. મોટી સંખ્યામાં પાટીદારોની આ ...Read More