ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે આજે (ગુરુવારે) સોમનાથ દાદાના દર્શન-પુજન કરી સોમનાથ ચોપાટી વાઘેશ્વર મંદિર ખાતે ભારત સરકારના પર્યટ...Read More
સોમનાથ: પવિત્ર શ્રાવણ માસના આજે અંતિમ સોમવાર છે. જેને લઈને સોમનાથમાં આજે દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવની પાલખીયાત્રા નીકળી હતી. પાલખી યાત્રામાં જોડાવા તેમજ શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શન ...Read More
સોમનાથ: રાધિકા મર્ચન્ટ, અનંત મુકેશ અંબાણીની થનાર મંગેતરે ગઈકાલે (રવિવારે) ગુજરાતમાં સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરમાં પૂજા અને આરતી કરી હતી. સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીઓ...Read More
સોમનાથ: પવિત્ર શ્રાવણ માસની શિવ ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. આજ (રવિવાર)થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ...Read More
સોમનાથ: પ્રખ્યાત કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ 10 વર્ષથી લોકોના માનસપટ પર એક ઉમદા છાપ નિર્માણ કરી છે. સીરીયલના 2500 એપીસૉડ પૂરા થતા, જેની સફળતા ની ઉજવણી નીર્માતા આશીત મોદી, દયાશં...Read More
સોમનાથ: યાત્રાઘામ સોમનાથને માંસાહાર પ્રતીબંધિત વિસ્તાર એટલે કે શાકાહારી (વેજિટેરિયન) ઝોન જાહેર કરવાની માંગ સાથે છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આ...Read More
સોમનાથ: સોમનાથ મહાદેવને શ્રદ્ધાળુઓ તન, મન અને ધનથી પૂજતા હોય છે. અમદાવાદના ઈસનપુરમાં રહેતા અવનિશ નાગોરી દ્વારા આજે (ગુરુવાર) 400 કિલો ગીરની કેસર કેરી સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરીને મનોર...Read More
સોમનાથ: સોમનાથ મંદિર ખાતે સભામંડપમાં આવેલ અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત થયો. સ્પેનમાં વસતા ભારતીય મુળના પરિવારે ડિસેમ્બર-2017માં ગોખ સુવર્ણમંડિત કરવાની લાગણી વ્યક્ત કરી હતી. ડિસેમ્બર-2017 મા...Read More
સોમનાથ: સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂ પ્રસાદના પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થતા સરદારના લોખંડી સંકલ્પનું સાકાર સ્વરૂપ 11 મેં, 1951માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.સ્વ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ...Read More
સોમનાથ: 1947માં દેશને આઝાદી મળ્યા બાદ સરદાર પટેલ, કનૈયાલાલ મુન્શી, કાકા સાહેબ ગાડગીલ સહિત મહાનુભાવો સોમનાથ ગયા હતા અને સોમનાથ મંદિરના ખંડિત અવશેષો જોઈ સરદાર દ્રવી ઉઠ્યા અને સોમનાથ મંદિરના પુન...Read More