વડતાલ : મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે (શુક્રવારે) વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. જે બાદ અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતની 100 કિલો ચાંદી હોસ્...Read More
ભાવનગર: ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિરના 2 સાધુઓ સામે હત્યાના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાંથી એક આરોપીમાં રાજકીય રીતે સક્રિય વિવાદાસ્પદ સાધુ એસ.પી. સ્વામીનો સમાવેશ થાય છે...Read More
બોટાદ, દેશગુજરાત: વિવાદાસ્પદ અને રાજકીય રીતે સક્રિય ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંત એસ.પી. સ્વામી (સત્ય પ્રકાશ સ્વામી), જેઓ ભાજપ વિરોધી તેમજ કૉંગ્રેસ અને હાર્દિક પટેલને ટેકો આપવા માટે જાણીતા છ...Read More
અમદાવાદ: જળઝીલણી એકાદશીનો મંગલ ઉત્સવ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાસભર ભક્તિભાવ...Read More
ભુજ: રાષ્ટ્રભાવનાના પ્રેરણાસ્ત્રોત એવા બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની કોઇપણ જરૂરિયાત પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના ભેળિયા બેટ ખાતે સ્વામિન...Read More
જોધપુર, દેશગુજરાત: જોધપુરમાં કાલીબેરી વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ અક્ષરધામ મંદિરનું શિલાન્યાસ યોજાશે. જેના માટે મહાનગરપાલિકાએ 14.52 એકર જમીન ફાળવી છે. આ મંદિરના નિર્માણમાં અંદાજે 1000 કરોડનો ખર્ચ થ...Read More
રાજકોટ, દેશગુજરાત: એન્જિનિયરિંગ અને એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા યુવાનો સહિત 40 યુવાનો આજે (ગુરુવારે) સ્વામિનારાયણ સાધુઓ બની દીક્ષા ગ્રહણ કરી હતી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંગઠન (બ...Read More
ગાંધીનગર: ગોંડલ સ્થિત વિશ્વ વિખ્યાત અક્ષર દેરીની સાર્ધ શતાબ્દિ વર્ષની ઉજવણીમાં આજે (સોમવારે) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી ન...Read More
ગોંડલ, દેશગુજરાત: ગોંડલમાં અક્ષર દેરી સાર્ધ શતાબ્દીનો આજે (શનિવારે) મહંત સ્વામીની હાજરીમાં પ્રારંભ થયો છે. મહાપૂજા સાથે શરુ થયેલા આ મહોત્સવને લઈને 11 દિવસ સુધી સમગ્ર શહેર ધર્મમય બનશે. 22 જાન્ય...Read More
ગાંધીનગર: મહાન સંત બ્રહ્મસ્વરૂપ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ગુજરાતને એક મહાન ભેટ સમાન સ્વામિનારાયણ અક્ષરધામ તાજેતરમાં તેની રજત જયંતીનું વર્ષ ઊજવી રહ્યું છે. અક્ષરધામ એટલે પરમાત્માનું ન...Read More